એક વાર એક આંધળો છોકરો પોતાનિ ટોપિ ઉંધિ મુકિને એક ભિડ-ભરેલ બજારમાં એક ઓટલા પર બેઠો હતો. તેનિ બાજુમાં એક બોર્ડ મુકેલુ હતુ, જેમાં લખેલુ હતુ – ” હું આંધળો છુ, મારિ મદદ કરો “. એનિ ટોપિમાં માત્ર કંઇક ગણિ શકાય તેટ્લા સિક્કા હતા. એક સજ્જન માણસ ત્યાંથિ પસાર થતા હતા. એ બોર્ડ જોઇને ત્યાં ઉભા રહ્યા. એમણે કંઇક વિચાર્યુ, પછિ હસવાં માંડ્યા. તેમણે પોતાના પાકિટમાંથિ થોડા પૈસા કાઢિ એનિ ટોપિમાં મુક્યા. એનુ બોર્ડ ઉંધુ કરિ કંઇક લખ્યું. પછિ તે બોર્ડ તેનિ જ્ગ્યા પર પાછુ મુકિ દિધુ, પણ એ રિતે કે લોકો એનુ વાક્ય વાંચિ શકે.
થોડા જ સમય માં બાળકનિ ટોપિ સિક્કાથિ સારિ એવિ ભરાઇ ગઇ. સજ્જન માણસ પોતાનુ કામ કરિને પાછા એ બાળક પાસે જવા લાગ્યા. એ પાછા એ બાળક પાસે પહોચ્યા. બાળક એમના પગ નાં અવાજથિ એમને ઓળખિ ગયો. એને તરત પુછ્યુ, :” હે મહનુભવ, તમે આ બોર્ડ પર શુ લખિ ને ગયા હતાં? ” એમણે કહ્યુ, મે એનિ પર એજ લખ્યુ હતુ જે સાચુ જ છે, પણ બિજિ રિતે. મે લખ્યુ કે, ” દુનિયા કેટલિ સુંદર છે, પણ હુ તેને જોઇ નથિ સકતો.”
સાર : એક વાત ને હંમેશા બે રિતે જોવિ જોઇએ,
પણ એમાંથિ સારિ વાત જરુર જોવિ જોઇએ.
——————————————————————————
सिर्फ़ १३ – १४ माह पहले जो सेंसेक्स २१,००० था, आज ९,००० हो गया हे | ११ माह पहले कई विशेशग्य व निवेशक दीर्घावधि पूंजी निवेशा की बात कर रहे थे | आज ९,००० पर कोई निवेशा नही करना चाहता | आशचर्य ! क्या अब दीर्घावधि मैं सभी भारतीय उद्योग जगत की महारथी कम्पनी या डूब जायेगी या ख़तम हो जायेगी?
वोरेना बफेट, जो आज के सबसे धनवान व्यक्ति हैं, ने सभी वास्तविक दीर्घावधि वाले निवेशकों को दीर्घ मुनाफे के लिए संदेश दिया हैं की : -
जब लोग खरीदने के लिए दौड़ रहें हो,
आप डरिये |
जब लोग खरीदने से डर रहे हों ,
आप खरीदें |
Rishi Canak named his son as “Chanakya”. Being a teacher himself, he knew the importance of education. Taxila was one of the world centers for education. At a very early age little Chanakya started studying Vedas. The Vedas; considered to be the toughest scriptures to study were completely studied and memorized by Chanakya in his infancy. He was attracted to studies in politics. In politics Chanakya’s acumen and shrewdness was visible right from childhood. He was a student of politics right from child hood. Known as a masterful political strategist, He knew how to put his own people in the opposite camp and spy the enemy without his knowledge before destroying him forever. Chanakya was an ace in turning tables in his favor irrespective of the circumstances. He never budged to pressure tactics by the ruthless politicians. In this way after studying religion and politics, he turned his attention to economics, which remained his lifelong friend. “Nitishastra”, a treatise on the ideal way of life shows his in depth study of the Indian way of life “A person should not be too honest. Straight trees are cut first And Honest people are screwed first.”
“Even if a snake is not poisonous, It should pretend to be venomous.”
“The biggest guru-mantra is: Never share your secrets with anybody. ! It will destroy you.”
“There is some self-interest behind every friendship. There is no Friendship without self-interests.This is a bitter truth.”
“Before you start some work, always ask yourself three questions – Why am I doing it, What the results might be and Will I be successful. Only when you think deeply And find satisfactory answers to these questions, go ahead.”
“As soon as the fear approaches near, attack and destroy it.”
“Once you start a working on something, Don’t be afraid of failure and Don’t abandon it. People who work sincerely are the happiest.”
“The fragrance of flowers spreads Only in the direction of the wind. But the goodness of a person spreads in all direction.”
“A man is great by deeds, not by birth.”
“Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.”
“Books are as useful to a stupid person As a mirror is useful to a blind person.”
“Education is the best friend. An educated person is respected everywhere. Education beats the beauty and the youth.”
Hi,
I want you to take a look at : crazy pictures & videos | Pool Trick Shots [ WOW ! ] | Pool, Shots, Table, ���, �trick
તમે મા બાબતે કેટલું જાણો છો ?
ગ્મે તેટલી ઉમરના છોકરા કે છોકરીને ઍક સવાલ પૂછો કે મા કેવી છે? તમને મોટાભાગે ઍક જ જવાબ મળશે – ફૂલ્થી પણ કોમળ અને ક્યારેક પત્થરથી પણ સખ્ત. માતાનુ દ્રેક ક્ષ્ણ બદલાતા આ રૂપ તમે પણ જોયુ હશે અને ક્યારેક ટી જોઈને તમને નવાઈ પણ લાગી હશે ને? ક્દી વીચાર આવતો હશે કે માતાનો વ્યવહાર કેમ ક્દી ઍક સરખો નથી રેહ્તો?
મા વીશે આ નહી સમજાય પણ જે મા છે તે જ જાણે છે, કે પછી તમે મા બનશો ત્યારે તમને સમજાશે. શબ્દો , રીતભાત બદલશે પણ મા નહી. મા યથાવત રહે છે. માનુ અમુક વર્તન આપણને સમજાતુ નથી.
** પણ મા તે મા બીજા બધા વગડાના વા.
** દ્રેક બાબતેમાં માતા આપણને ટોકે છે કે આ કર તે ના કર, આમ નહી રેહ્વાનુ – છોકરાને આ જ શીખવાડ્યુ છે? આ બધુ આપણા માટે મા ઈ બધુ સાંભળી લીધુ. આપણા ઉછેર દરમ્યાન આપણને કશી કુટેવ ના પડે તેનું કાયમ ધ્યાન લીધુ.
** પોતાના મનમાં અનેક ફ્રયાદો, આરોપ, આંસુઅઓ છુપાવી લઈ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કયરા વીના, કેમ? કેમ કે ઍ મા છે.
*** ન હી માતા સમો ગુરુ:, ઍન હી માતા સમો સ્ખા, ન હી માત સ્મમ સુખમ્, માતા પરમ દૈવતમ. *****
*** સ્નતાન ને માતાની લાગણી ની પ્રવા નથી હોતી, પ્ર્તુ માતાની લાગણી ક્યારેય ઓછી થતી નથી. સ્નતાન આ વાત ત્યારે જ સમજે છે જ્યારે તેઓ મા-બાપ બને છે.
======================
Get Paid For Your Opinion
Get $5 To $75 per survey
paidsurvey
======================
॥ સ્વર્ગની સરકાર ॥
વડાપ્રધાન = મહાદેવજી
રાષ્ટ્ર્પતિ = શ્રી ગણેશજી
અદ્યક્ષ = વિષ્ણુ ભગવાન
સંરક્ષણ = હનુમાનજી
ગ્રુહ ખાતુ = બ્રહમાજી
નાણાખાતુ = શ્રી લક્ષ્મીજી
પુરવઠા ખાતુ = અન્નપુર્ણા દેવી
શિક્ષણ ખાતુ = સરસ્વતી દેવી
ક્રુષિ ખાતુ = શ્રી મેઘરાજ
સિંચાઇ ખાતુ = શ્રી ઇન્દ્ર
આરોગ્ય ખાતુ = અશ્વિન કુમાર
સંદેશા વ્યવહાર = શ્રી નારદજી
સેનાપતિ = કાર્તિક સ્વામી
॥ જય ભગવાન ॥
Ψ 3 નો સંગમ – ૨ ψ
3 અવસ્થા –બાળપણ– યુવાની– ઘડપણ
3 અઘ્ર્યઁ –પુષ્પ –પત્ર –જળ
3 અઘ્યયન — અભ્યાસ– શ્રવણ — મનન
3 અંતઃકરણ –મન –બુદ્ધિ –અહંકાર
3 અયોનિજા –સીતા– દ્રૌપદી– લક્ષ્મી
3 અત્રિપુત્રો –દત્તાત્રેય –ચન્દ્ર –દુર્વાસા
3 અગ્નિ –ગાહઁપત્ય– અન્વાહાર્ય– આહવનીય
૩ અંતઃકરણ દોષ– મળ–વિક્ષેપ–આવરણ
૩ અભાવ–વાયુરુપ–વંઘ્યાપુત્ર–સસાસિંગ
૩ આકર્ષણ — વ્રતિજન્ય — શરીરજન્ય — બુદ્ઘિજન્ય
૩ આનંદ –વિષયાનંદ–વાસનાનંદ–બ્રહ્માનંદ
૩ આહાર –વનસ્પતી (અન્ન)–માંસાહાર–ફળાહાર
૩ ઉપાસના — કર્મોપાસના–ગ્યાનોપાસના–આત્મોપાસના
૩ એષણા–વિત્તેષણા–લોકેષણા–દારેષણા
૩ ઈર્ષ્યા — આસુયા–ઈર્ષ્યા–માત્સર્ય
૩ કાળ — ભૂતકાળ — વર્તમાનકાળ–ભવિષ્યકાળ
૩ કર્મ — ક્રિયમાણ–સંચિત–પ્રારબ્ધ
૩ કાશીરાજ કન્યા — અંબા –અંબાલીકા–અંબિકા
૩ કરણ — મન –વચન–કાયા
૩ કારણભૂત — કર્તા -કર્મ –કરણ
૩ ક્રિયાયોગ — તપ–સ્વાઘ્યાય–ઈશ્વરપ્રણિધાન
Ψ 3 નો સંગમ -1 ψ
અદ્યાત્મના ક્ષેત્રમાં ૩ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મહત્વના છે. સાધનાના ક્ષેત્રમાં ૩ ઇડા, પિંગલા અને સુષુમ્ણા ત્રણ નાડીઓનું યોગદાન જરુરી છે. સમયના પરિપ્રેક્ષ્યમાં ભૂતકાળ, વતઁમાન અને ભવિષ્યકાળનું સંયોજન બધા જ ક્ષેત્રોમાં પોતાનો ભાગ ભજવે છે. ત્રયોગુણ વિભાગમ શ્રીમદ ભગવદ ગીતાએ સત્વગુણ્ રજોગુણ અને તમોગુણની વિશદ ચર્ચા કરી છે. માણસને દૈહિક, દૈવિક અને ભૌતિક એમ ૩ દુઃખો કાયમ સતાવે છે.
ધનની દાન, ભોગ અને નાશ – એમ ૩ સ્થિતિ શાસ્ત્રોમાં કહી છે.
માનવ જાતિના ૩ ભાગ પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુસંકલિંગ.
પ્રાણાયામમાં પુરક, કુંભક અને રેચક.
વ્રુક્ષોમાં પવિત્ર — બીલી, પીપળો અને આસોપાલવ.
૩ નદીઓનો સંગમ – ગંગા, જમના અને સરસ્વતી.
હિંદુ ધર્મનું શ્રેષ્ઠ ઓળખચિહ્ના – ઓમ – અ – ઉ – મ.
કલ્યાણનું સુત્ર – સત્યમ્, શિવમ અને સુંદરમ્.
ત્રિગુણાત્મક સર્જનો – દેવો, દાનવો અને માનવ.
ગીતામાં યોગ – કર્મયોગ, ગ્યાનયોગ અને ભક્તિયોગ.
ઋષિઓમાં – રાજર્ષિ, દેવર્ષિ અને મહર્ષિ.